દ્વિઘાત સમીકરણો ઉકેલવા માટેનું સામાન્ય સૂત્ર કોણે આપ્યું હતું?

  • A
    શ્રીધર આચાર્ય
  • B
    આર્યભટ્ટ
  • C
    પાયથાગોરસ
  • D
    ભાસ્કરાચાર્ય

Explore More

Similar Questions

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $16x^{2} - 40x + \frac{k-1}{2} = 0$.

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $4x^{2} - 5x + k = 0$.

નીચે આપેલ સમીકરણના વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$-2x^{2} + 3x + 2 = 0$

એક શૂન્યતર ગુણોત્તરનો છેદ તેના અંશના બમણાથી એક ઓછો છે. જો ગુણોત્તર અને તેના વ્યસ્તનો સરવાળો $2 \frac{4}{15}$ હોય,તો તે ગુણોત્તર શોધો.

નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ,જો અસ્તિત્વ ધરાવતા હોય,તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને શોધો: $2 y^{2}+5 y-3=0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo